Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Monday, April 19, 2010

Problem loading page

તમામ લોકો એમ માને છે કે કાજળનો ઉપયોગ સુંદરતા વધારવા માટે જ થાય છે, પણ તેના અન્ય ઉપયોગો પણ છે. જેમ કે કાજળમાં ઔષધિય ગુણો હોય છે, જે આંખો માટે ઔષધિનું કાર્ય કરે છે. તેમાં રહેલી ઔષધિને કારણે આંખોની જોવાની ક્ષમતામાં વધારો થાય છે અને આંખોના રોગો સામે પણ રક્ષણ મળે છે. માનવામાં આવે છે કે કાજળ લોકોની ખરાબ નજર સામે રક્ષણ આપે છે.

No comments: