Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Friday, April 9, 2010

ભારતની ધરતી પર જ અનેક ઉપયોગી વિચાર ધારા ફાલીફૂલી છે.

આ પ્રવાહોમંથી જ અનેક અનિષ્ટો પેદા થયા અને તેની સામે અવાજ

પણ સમાંયંતરે ઊઠતા સંસારમાં નવી દિશા મળતી રહી.કોઈ શક્તિ

દ્વારા સંચાલન એતો જગ જાહેર વાત છે .

જીવન સારી રીતે જીવવા જે યોગ્ય અને સૌના હિતમાં હોય એ જ

શ્રેષ્ઠ.પુરાણો શાસ્ત્રો ખરાંખોટાં સાબિત કરવાથી પરમ શક્તિને

ના કોઈ માપી શકે.

રમેશ પટેલ(આકાશદીપ)

No comments: