ભારતની ધરતી પર જ અનેક ઉપયોગી વિચાર ધારા ફાલીફૂલી છે.
આ પ્રવાહોમંથી જ અનેક અનિષ્ટો પેદા થયા અને તેની સામે અવાજ
પણ સમાંયંતરે ઊઠતા સંસારમાં નવી દિશા મળતી રહી.કોઈ શક્તિ
દ્વારા સંચાલન એતો જગ જાહેર વાત છે .
જીવન સારી રીતે જીવવા જે યોગ્ય અને સૌના હિતમાં હોય એ જ
શ્રેષ્ઠ.પુરાણો શાસ્ત્રો ખરાંખોટાં સાબિત કરવાથી પરમ શક્તિને
ના કોઈ માપી શકે.
રમેશ પટેલ(આકાશદીપ)



No comments:
Post a Comment