Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Sunday, October 3, 2010

http://lh6.ggpht.com/_7gULdYhJSDQ/TKhEUSAcMBI/AAAAAAAAXI0/EsII3T9kyJc/IMG00508-20100916-1738.jpg

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiX36sqdiAraCPsceiJaHTdzroA_6AxwVVVf_75EPgbFrN99CTR34R4DfQBxrcbDczEISMLLZlB3-fKqaHci-C9zAWWgFNYx15tOrS92uYDfaXz19BHX0AfkkUpuiEAbn3r9idOQbISnjU/
Link: http://harshadbrahmbhatt.blogspot.com/2010/10/blog-post_4826.html
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
ફિલ્મોમાં કેમ પુરુષો નાં શર્ટ નાં બટન સવારે ઓફિસ જવાના સમયે જ તૂટે છે....
Posted by Picasa
Posted by Picasa

Wednesday, June 2, 2010

માણસ અહમનું વિસર્જન કરે, કપટનો ત્યાગ કરે અને સરળ સ્વાભાવ ધારણ કરે તે ભગવાન રામના મતે ભક્તિનું છેલ્લું લક્ષણ છે. માણસે ભક્તિ કરવી હોય તો ધર્મસ્થાનમાં જઈને કલાકો સુધી પૂજા-અર્ચના કરવી જ પડે એવો નિયમ નથી. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે ભગવાન રામના મુખેથી શબરી સમક્ષ જે ભક્તિસૂત્રોની ચર્ચા કરી છે એનું પાલન કરવાથી પણ ભક્તિયોગ સિદ્ધ થયો ગણાશે
સાહિત્યકારો-કવિઓ પર બહુ જ જવાબદારી છે. એટલા માટે કે બુદ્ધિ અને લાગણી વચ્ચે જે યુદ્ધ છે તેનું સારતત્વ સાહિત્યમાંથી મળે છે, જ્યારે સાહિત્ય વધુપડતો બુદ્ધિનો ભાર વેંઢારવા માડે છે ત્યારે સાહિત્યકારો માનવીના પેશન અને ઈમોશન તરફ બેદરકાર રહે છે. તેવું સાહિત્ય નપુંસક, મૂરખ અને કોઈ જ સત્વ વગરનું-સત્વહીન બની જાય છે! કવિઓ જ ભાવિ પ્રોફેટ-ઉદ્ધારક છે. તે માટે તેમણે સત્વશીલ બનવું રહ્યું. તેમણે સૌંદર્યલક્ષી (એસ્થેટિકલ) બનવું રહ્યું. ભારત માટે નવી ક્ષિતિજો ઉઘાડવાની જવાબદારી, હે સર્જકો! કે કવિઓ! તમારા ઉપર છે. તો જરા સંભલકે.

મન, વચન અને કર્મ ત્રણેયથી અહિંસા હોવી જોઈએ

મન, વચન અને કર્મ ત્રણેયથી અહિંસા હોવી જોઈએ

Saturday, May 29, 2010

અને ભક્તિનો સૌથી મોટો પ્રેક્ટિકલ ફાયદો એ છે કે તેનાથી માણસ વધુ સક્ષમ બને. કઈ રીતે? જવાબ સાદો છે: માણસને જ્યારે ભક્તિને લીધે એ સમજાય કે જગત હું નથી ચલાવતો, એ તો ઉપરવાળો જ ચલાવે છે. આવું સમજાય ત્યારે માથે ઊંચકેલો દુનિયાનો પેલો નકામો ભાર ખરી પડે છે. અને ભાર ઘટે એટલે હળવાશ લાગે, સ્ફૂર્તિ વધે, ક્ષમતા વધે. આ ખાસ યાદ રાખવું. જો ભક્તિને લીધે કામ કરવાની ક્ષમતા ન વધે તો એ સાચી ભક્તિ નથી.

ઘેર પાછા આવી ગયેલા લોકો - Vinesh Antani, Sunday Bhaskar, Ahmedabad - www.divyabhaskar.co.in

ઘેર પાછા આવી ગયેલા લોકો - Vinesh Antani, Sunday Bhaskar, Ahmedabad - www.divyabhaskar.co.in

બે જણા દિલથી મળે તો... - Two person meet heart - www.divyabhaskar.co.in

બે જણા દિલથી મળે તો... - Two person meet heart - www.divyabhaskar.co.in

જેઠાલાલે મહેતાસરને પણ મુશ્કેલીમાં મુક્યાં - tarak mehta ka ulta chasma - www.divyabhaskar.co.in

જેઠાલાલે મહેતાસરને પણ મુશ્કેલીમાં મુક્યાં - tarak mehta ka ulta chasma - www.divyabhaskar.co.in

Thursday, May 27, 2010

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhattબક્ષીસાહેબ લખે છે,”વર્ષો પહેલા મેં એક નવો ગુજરાતી શબ્દ બનાવ્યો હતો-બેકલતા ! ગુજરાતીઓનો આ અનુભવ ફેલાતો જાય છે.પતિ અને પત્ની હોય,દીકરી પરણી ગઇ હોય,દીકરો અન્યત્ર રહેતો હોય અથવા વિદેશમા હોય,અથવા બંને વિદેશમા રહેતા હોય.રંગી ફોટાઓ જોયા કરવાના,પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રીના ફોન પર વાતો કરતા રહેવાનુ.દસ-અગ્યાર કલાક ઘડિયાળને પાછળ મુકીને,અને ઘરમાં બે જણાએ સાથે સાથે બુઢા થતા જવાનું..આ સ્થિતિ બેકલતાની છે.બે વ્યકિતઓની એકલતા,સાંજ લાંબી ચાલતી હોય એ જિંદગી.સંતાનો એમની સુખની દિશામાં ઉડી ગયા છે એટલે ૫૦૦ ફીટનો ફલેટ,૭૫૦ ફીટનો બની ગયો છે.ધીરે ધીરે સમવયસ્ક મિત્રો,પરિચિતો,સગાઓમાંથી દર વર્ષે બાદબાકી થતી રહે છે.”

Saturday, May 22, 2010

Monday, May 3, 2010

ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલનું ગુજરાત એટલે આપણું ગુજરાંત...

Monday, April 26, 2010

Google Bookmarks

Google Bookmarksઆપણે બાળકો સાથે સંબંધ સારો, સાચો અને અતૂટ વિશ્વાસનો બાંધવો છે?

આવા સંબંધનું રહસ્ય શું છે ?

એક જ વાક્યમાં કહીએ તો આ છે: બાળકોને સાચી રીતે સમજવાનો સતત પ્રયત્ન.

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhattજે નમી જાય છે તે સૌને ગમી જાય છે એટલે કે જીવન સંગ્રામમાં ઘણા બધા એવા પ્રસંગો-બનાવો અને ઘટનાઓ બનતી હોય છે કે ત્યાં વ્યક્તિ જો થોડું-ઘણું પણ નમી જાય તો તે હારી ગયેલી બાજીને ફરીથી જીતી જાય છે. વ્યક્તિ પોતાના નિર્ણય કે ફેંસલા પર અક્કડ વલણ રાખવાને બદલે જો થોડી નમે છે ત્યારે તે વ્યક્તિ સૌની પ્રિય બની જાય છે. એટલે જ કહેવાય છે કે જે નમે તે સૌને ગમે.

Wednesday, April 21, 2010

જે જેવું વિચારે છે, તેવું જ...

જે જેવું વિચારે છે, તેવું જ...

માનસિક શાંતિ જોઈએ તો ક્રોધને દૂર કરો

માનસિક શાંતિ જોઈએ તો ક્રોધને દૂર કરો
આપણી જિંદગીમાં ક્રોધ એટલી સરળતાથી આપણા પર હાવી થઇ જાય છે કે આપણએ કંઇ સમજી જ નથી શકતા અને મુશ્કેલીઓને આમંત્રણ આપી બેસીએ છીએ. ક્રોધ પર એકવાર નિયંત્રણ કરતા શીખી લો, પછી જીવન કેટલું સરળ અને શાંતિદાયક બની જશે તેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય!

Share on MySpace

Share on MySpace

ઉત્સવ માણસને દરેક સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે. સહુની સાથે સહુની ઇચ્છાને ધ્યાનમાં રાખીને જીવવું કોઇ પડકારથી કમ નથી, પણ ઉત્સવની વૃત્તિ આવા અનેક પડકારોને સરળ બનાવી દે છે.

Google Bookmarks

http://shravanbrahmbhatt.shutterfly.com/3339


Google Bookmarks

Tuesday, April 20, 2010

Google Bookmarks

G
oogle Bookmarksઅજ્ઞાની તો અંધકારમાં ભટકે જ છે, પરંતુ જ્ઞાની મહાઅંધકારમાં ભટકી જાય છે

Monday, April 19, 2010

વૃદ્ધાવસ્થા બહુ દોહ્યલી છે. એક સમય હતો જ્યારે ભારતીય સમાજમાં વૃદ્ધોનું મહત્ત્વનું સ્થાન હતું, અને એટલે એમનું માન પણ હતું. એ વખતે વૃદ્ધાવસ્થા એટલી દુઃખદાયક લાગતી નહોતી. પશ્ચિમની સંસ્કૃતિએ ધીમે ધીમે વૃદ્ધોને હાંસિયામાં ધકેલી દીધા અને એમની વાતો ડહાપણને બદલે જાણે બકવાસ બની ગઈ અને એટલે પોતાની વાત સાંભળે એવું કોઈક મળી જાય તેવી

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhattસર્વશ્રેષ્ઠ ધર્મના વિષયમાં પૂછવા પર ગંગાનંદન ભીષ્મએ મહારાજ યુધિષ્ઠિરને કહ્યું હતું- કુંતીનંદન! પુણ્યના કાર્યમાં નિરત રહીને મનુષ્ય મહાન યશનો ભાગી બને છે. સારી રીતે પૂજિત થયેલાં માતા-પિતા તથા ગુરુજન જે....
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa



Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa



Posted by Picasa
Posted by Picasa