Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Friday, April 16, 2010

પ્રેમને જેટલો મુકત રાખશો એટલો એ બંધનમાં રહેશે. પ્રેમને બાંધી રાખવાનો પ્રયત્ન કરશો તો એ સરકી જશે. સંબંધોમાં જુઠ, અસત્ય અને ખોટું બોલવાની શરૂઆત શંકાથી થાય છે. પોતાની વ્યકિતને ખરાબ ન લાગે એ માટે માણસ ખોટું બોલવાનું શરૂ કરે છે અને પછી આ જુઠ એક આદત બની જાય છે. યાદ રાખો, જુઠના પાયા પર રચાયેલી પ્રેમની ઈમારત બહુ ઝડપથી કડડડભૂસ થઈ જાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ જ પ્રેમને પવિત્ર રાખે છે. દરેક સંબંધમાં વિશ્વાસ એ પાયાની શરત છે.

No comments: