Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Saturday, May 29, 2010

અને ભક્તિનો સૌથી મોટો પ્રેક્ટિકલ ફાયદો એ છે કે તેનાથી માણસ વધુ સક્ષમ બને. કઈ રીતે? જવાબ સાદો છે: માણસને જ્યારે ભક્તિને લીધે એ સમજાય કે જગત હું નથી ચલાવતો, એ તો ઉપરવાળો જ ચલાવે છે. આવું સમજાય ત્યારે માથે ઊંચકેલો દુનિયાનો પેલો નકામો ભાર ખરી પડે છે. અને ભાર ઘટે એટલે હળવાશ લાગે, સ્ફૂર્તિ વધે, ક્ષમતા વધે. આ ખાસ યાદ રાખવું. જો ભક્તિને લીધે કામ કરવાની ક્ષમતા ન વધે તો એ સાચી ભક્તિ નથી.

ઘેર પાછા આવી ગયેલા લોકો - Vinesh Antani, Sunday Bhaskar, Ahmedabad - www.divyabhaskar.co.in

ઘેર પાછા આવી ગયેલા લોકો - Vinesh Antani, Sunday Bhaskar, Ahmedabad - www.divyabhaskar.co.in

બે જણા દિલથી મળે તો... - Two person meet heart - www.divyabhaskar.co.in

બે જણા દિલથી મળે તો... - Two person meet heart - www.divyabhaskar.co.in

જેઠાલાલે મહેતાસરને પણ મુશ્કેલીમાં મુક્યાં - tarak mehta ka ulta chasma - www.divyabhaskar.co.in

જેઠાલાલે મહેતાસરને પણ મુશ્કેલીમાં મુક્યાં - tarak mehta ka ulta chasma - www.divyabhaskar.co.in

Thursday, May 27, 2010

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhattબક્ષીસાહેબ લખે છે,”વર્ષો પહેલા મેં એક નવો ગુજરાતી શબ્દ બનાવ્યો હતો-બેકલતા ! ગુજરાતીઓનો આ અનુભવ ફેલાતો જાય છે.પતિ અને પત્ની હોય,દીકરી પરણી ગઇ હોય,દીકરો અન્યત્ર રહેતો હોય અથવા વિદેશમા હોય,અથવા બંને વિદેશમા રહેતા હોય.રંગી ફોટાઓ જોયા કરવાના,પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રીના ફોન પર વાતો કરતા રહેવાનુ.દસ-અગ્યાર કલાક ઘડિયાળને પાછળ મુકીને,અને ઘરમાં બે જણાએ સાથે સાથે બુઢા થતા જવાનું..આ સ્થિતિ બેકલતાની છે.બે વ્યકિતઓની એકલતા,સાંજ લાંબી ચાલતી હોય એ જિંદગી.સંતાનો એમની સુખની દિશામાં ઉડી ગયા છે એટલે ૫૦૦ ફીટનો ફલેટ,૭૫૦ ફીટનો બની ગયો છે.ધીરે ધીરે સમવયસ્ક મિત્રો,પરિચિતો,સગાઓમાંથી દર વર્ષે બાદબાકી થતી રહે છે.”

Saturday, May 22, 2010

Monday, May 3, 2010

ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલનું ગુજરાત એટલે આપણું ગુજરાંત...