Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Monday, April 26, 2010

Google Bookmarks

Google Bookmarksઆપણે બાળકો સાથે સંબંધ સારો, સાચો અને અતૂટ વિશ્વાસનો બાંધવો છે?

આવા સંબંધનું રહસ્ય શું છે ?

એક જ વાક્યમાં કહીએ તો આ છે: બાળકોને સાચી રીતે સમજવાનો સતત પ્રયત્ન.

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhattજે નમી જાય છે તે સૌને ગમી જાય છે એટલે કે જીવન સંગ્રામમાં ઘણા બધા એવા પ્રસંગો-બનાવો અને ઘટનાઓ બનતી હોય છે કે ત્યાં વ્યક્તિ જો થોડું-ઘણું પણ નમી જાય તો તે હારી ગયેલી બાજીને ફરીથી જીતી જાય છે. વ્યક્તિ પોતાના નિર્ણય કે ફેંસલા પર અક્કડ વલણ રાખવાને બદલે જો થોડી નમે છે ત્યારે તે વ્યક્તિ સૌની પ્રિય બની જાય છે. એટલે જ કહેવાય છે કે જે નમે તે સૌને ગમે.

Wednesday, April 21, 2010

જે જેવું વિચારે છે, તેવું જ...

જે જેવું વિચારે છે, તેવું જ...

માનસિક શાંતિ જોઈએ તો ક્રોધને દૂર કરો

માનસિક શાંતિ જોઈએ તો ક્રોધને દૂર કરો
આપણી જિંદગીમાં ક્રોધ એટલી સરળતાથી આપણા પર હાવી થઇ જાય છે કે આપણએ કંઇ સમજી જ નથી શકતા અને મુશ્કેલીઓને આમંત્રણ આપી બેસીએ છીએ. ક્રોધ પર એકવાર નિયંત્રણ કરતા શીખી લો, પછી જીવન કેટલું સરળ અને શાંતિદાયક બની જશે તેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય!

Share on MySpace

Share on MySpace

ઉત્સવ માણસને દરેક સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે. સહુની સાથે સહુની ઇચ્છાને ધ્યાનમાં રાખીને જીવવું કોઇ પડકારથી કમ નથી, પણ ઉત્સવની વૃત્તિ આવા અનેક પડકારોને સરળ બનાવી દે છે.

Google Bookmarks

http://shravanbrahmbhatt.shutterfly.com/3339


Google Bookmarks

Tuesday, April 20, 2010

Google Bookmarks

G
oogle Bookmarksઅજ્ઞાની તો અંધકારમાં ભટકે જ છે, પરંતુ જ્ઞાની મહાઅંધકારમાં ભટકી જાય છે

Monday, April 19, 2010

વૃદ્ધાવસ્થા બહુ દોહ્યલી છે. એક સમય હતો જ્યારે ભારતીય સમાજમાં વૃદ્ધોનું મહત્ત્વનું સ્થાન હતું, અને એટલે એમનું માન પણ હતું. એ વખતે વૃદ્ધાવસ્થા એટલી દુઃખદાયક લાગતી નહોતી. પશ્ચિમની સંસ્કૃતિએ ધીમે ધીમે વૃદ્ધોને હાંસિયામાં ધકેલી દીધા અને એમની વાતો ડહાપણને બદલે જાણે બકવાસ બની ગઈ અને એટલે પોતાની વાત સાંભળે એવું કોઈક મળી જાય તેવી

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhattસર્વશ્રેષ્ઠ ધર્મના વિષયમાં પૂછવા પર ગંગાનંદન ભીષ્મએ મહારાજ યુધિષ્ઠિરને કહ્યું હતું- કુંતીનંદન! પુણ્યના કાર્યમાં નિરત રહીને મનુષ્ય મહાન યશનો ભાગી બને છે. સારી રીતે પૂજિત થયેલાં માતા-પિતા તથા ગુરુજન જે....
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa



Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa



Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa



Posted by Picasa

Bookmarks

ભારતીય જયોતિષ અનુસાર ચાતુર્માસ દરમિયાન અગિયારસે ચંદ્રની અગિયાર કળાઓનો પ્રભાવ જીવો પર પડે છે. ચંદ્રનો પ્રભાવ મન-શરીર બધા પર રહેવાથી આ તિથિએ શરીરની અવસ્થા અને મનની ચંચળતા સ્વાભાવિક રૂપે વધી જાય છે. એ કારણે વ્રત-ઉપવાસ દ્વારા શરીરની સંભાળ અને ઇષ્ટ પૂજન દ્વારા મન પર નિયંત્રણ કરવું એ એકાદશીનું વ્રતનું મુખ્ય રહસ્ય છે. આમ પણ વર્ષાઋતુમાં જઠરાગ્નિ મંદ થઇ જાય છે એટલા માટે રોગોની વૃદ્ધિ રોકવા માટે ચતુર્માસ દરમિયાન વ્રતો વધુ આવે છે.

Problem loading page

તમામ લોકો એમ માને છે કે કાજળનો ઉપયોગ સુંદરતા વધારવા માટે જ થાય છે, પણ તેના અન્ય ઉપયોગો પણ છે. જેમ કે કાજળમાં ઔષધિય ગુણો હોય છે, જે આંખો માટે ઔષધિનું કાર્ય કરે છે. તેમાં રહેલી ઔષધિને કારણે આંખોની જોવાની ક્ષમતામાં વધારો થાય છે અને આંખોના રોગો સામે પણ રક્ષણ મળે છે. માનવામાં આવે છે કે કાજળ લોકોની ખરાબ નજર સામે રક્ષણ આપે છે.

Sunday, April 18, 2010

Facebook

ભુતીયાં મકાનો અને ઉપદ્વવી આત્માઓના કીસ્સાઓ માત્ર માણસની ભ્રમણાઓ છે અને તે આપણી માનસીક નબળાઈનું પ્રદર્શન કરે છે.’

Friday, April 16, 2010

Facebook

Facebook

તમારું હશે તો એ તમારું જ રહેશે પણ એ કોઈનું ન થઈ જાય એવા જ ભયમાં રહેશો તો એ તો કદાચ તમારું જ રહેશે પણ તમે કયારેય તેના નહીં થઈ શકો. સંબંધોમાં સતત એ ચેક કરતું રહેવું પડે છે કે આપણો પ્રેમ ધીમે ધીમે ભય, ગુસ્સો, નારાજગી, ઉશ્કેરાટ કે શંકામાં તો પરિવર્તિત નથી થઈ રાો ને? આવું ફીલ થાય તો તરત જ બ્રેક મારજો, સંબંધોના અકસ્માત સહન ન થાય એવા જીવલેણ હોય છે!‘

Facebook

Facebookપ્રેમને જેટલો મુકત રાખશો એટલો એ બંધનમાં રહેશે. પ્રેમને બાંધી રાખવાનો પ્રયત્ન કરશો તો એ સરકી જશે. સંબંધોમાં જુઠ, અસત્ય અને ખોટું બોલવાની શરૂઆત શંકાથી થાય છે. પોતાની વ્યકિતને ખરાબ ન લાગે એ માટે માણસ ખોટું બોલવાનું શરૂ કરે છે અને પછી આ જુઠ એક આદત બની જાય છે. યાદ રાખો, જુઠના પાયા પર રચાયેલી પ્રેમની ઈમારત બહુ ઝડપથી કડડડભૂસ થઈ જાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ જ પ્રેમને પવિત્ર રાખે છે. દરેક સંબંધમાં વિશ્વાસ એ પાયાની શરત છે.
પ્રેમને જેટલો મુકત રાખશો એટલો એ બંધનમાં રહેશે. પ્રેમને બાંધી રાખવાનો પ્રયત્ન કરશો તો એ સરકી જશે. સંબંધોમાં જુઠ, અસત્ય અને ખોટું બોલવાની શરૂઆત શંકાથી થાય છે. પોતાની વ્યકિતને ખરાબ ન લાગે એ માટે માણસ ખોટું બોલવાનું શરૂ કરે છે અને પછી આ જુઠ એક આદત બની જાય છે. યાદ રાખો, જુઠના પાયા પર રચાયેલી પ્રેમની ઈમારત બહુ ઝડપથી કડડડભૂસ થઈ જાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ જ પ્રેમને પવિત્ર રાખે છે. દરેક સંબંધમાં વિશ્વાસ એ પાયાની શરત છે.
ગુણો બાળપણથી જ બાળકમાં વિકાસ પામે તો તે મોટું થતાં તેનામાં શિસ્ત, વિનય, નીડરતા, પ્રામાણિકતા અને સંસ્કારોનું આપોઆપ સિંચન થાય છે. આ બધા ગુણ એટલે કે સંસ્કારો થકી બાળકના જીવન ઘડતરને યોગ્ય દિશા મળે છે અને તેના જીવનને ઉરચ સ્થાને બિરાજમાન કરે છે.

Facebook

જિંદગી એવી ન જીવો કે લોકો "ફરિયાદ" કરે, પણ

એવી રીતે જીવો કે લોકો "ફરી યાદ" કરે, તેના માટે

"ગમેતેવું" ન બોલો પરંતુ "ગમે તેવું" બોલો

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harsha

આજકાલ તો કેટલાક પ્રાંતવાદી તત્ત્વોનાં બુમબરાડા વચ્ચે સાચા રાષ્ટ્રવાદીઓનો અવાજ પણ દબાય છે.

d Brahmbhatt

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhatt

આજકાલ તો કેટલાક પ્રાંતવાદી તત્ત્વોનાં બુમબરાડા વચ્ચે સાચા રાષ્ટ્રવાદીઓનો અવાજ પણ દબાય છે.

Thursday, April 15, 2010

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhatt

સાધુસંતોને કારણે નહીં; પણ સ્ત્રીઓને લીધે હીંદુ ધર્મ સદીઓથી ટકી રહ્યો છે. સ્ત્રીઓમાં સામાન્યત: ધાર્મીક વૃત્તી વધારે હોય છે. આ ધાર્મીક વૃત્તી ન પણ હોઈ શકે અને ચમત્કારથી સહેલાઈથી અંજાઈ જવાની લાક્ષણીકતા પણ હોય શકે, કારણ આપણો હીંદુ ધર્મ ચમત્કારોથી ભરપુર છે.

Monday, April 12, 2010

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhatt

માનવીના સ્વમાનનું જો કોઈ અપમાન હોય, તો તે ધર્મ છે: સત્ કાર્યો કરવા માટે સજ્જનો છે જ (એમને ધર્મની કોઈ અનીવાર્યતા નથી), એ જ રીતે દુષ્કૃત્યો કરવા માટે આ દુનીયામાં દુર્જનો છે (જેઓને ધર્મ રોકી શક્તો નથી). પરન્તુ જો સજ્જનને દુષ્ટ કૃત્યો કરતો બનાવી દેવો હોય, તો સચોટ માર્ગ છે, તેને ધાર્મીક બનાવી દો !

- સ્ટીવન વેનબર્ગ

માનવીને તેનું જીવન માત્ર એક જ વાર મળે છે - તો તેણે તેની જીન્દગી એવી રીતે જીવવી જોઈએ કે તે મરતાં મરતાં સંતોષપુર્વક કહી શકે કે ‘મેં મારું સમગ્ર જીવન ઉદાત્તમાં ઉદાત્ત ધ્યેય પાછળ ખર્ચ્યું છે – અને તે છે સમસ્ત માનવજાતની મુક્તી’

–લેનીન


harshadbrahmbhatt

માનવીને તેનું જીવન માત્ર એક જ વાર મળે છે - તો તેણે તેની જીન્દગી એવી રીતે જીવવી જોઈએ કે તે મરતાં મરતાં સંતોષપુર્વક કહી શકે કે ‘મેં મારું સમગ્ર જીવન ઉદાત્તમાં ઉદાત્ત ધ્યેય પાછળ ખર્ચ્યું છે – અને તે છે સમસ્ત માનવજાતની મુક્તી’

–લેનીન


harshadbrahmbhatt
સિંહણ, તારો ભડવીર ભાગ્યોરણ મેલીને કાયર ભાગ્યોડુંગરનો રમનારો ભાગ્યોહાથીનો હણનારો ભાગ્યોજોગીનાથ જટાળો ભાગ્યોમોટો વીર મૂછાળો ભાગ્યોનર થઈ તું નારીથી ભાગ્યોનાનકડી છોડીથી ભાગ્યો

ચૌદ વરસની ચારણ કન્યા - ઝવેરચંદ મેઘાણી | ટહુકો.કોમ

ચૌદ વરસની ચારણ કન્યા - ઝવેરચંદ મેઘાણી ટહુકો.કોમ

Sunday, April 11, 2010

હમણાં જ મહિલા દિન ઉજવાઈ ગયો.

અરે ભાઈ, ત્રણસોએ પાંસઠ દિન મહિલાના જ છે ને એક અલગ શા માટે કરો છો?’ છગને કોમેન્ટ કરી.

Facebook

હમણાં જ મહિલા દિન ઉજવાઈ ગયો.

અરે ભાઈ, ત્રણસોએ પાંસઠ દિન મહિલાના જ છે ને એક અલગ શા માટે કરો છો?’ છગને કોમેન્ટ કરી.

ધર્મ ધૂરંધારો દ્વારા ધર્મનો પ્રચાર થવાને બદલે ધર્મના ભાગલા પડતા જાય છે.
હિન્દુ ધર્મના જેટલા ફાંટા બીજે ક્યાંય જોવા નહી મળે. આને માટે ધર્મ ગુરુઓ જવાબદાર હોય તેમ નથી લાગતુ ?
ધર્મ ધૂરંધારો દ્વારા ધર્મનો પ્રચાર થવાને બદલે ધર્મના ભાગલા પડતા જાય છે.
હિન્દુ ધર્મના જેટલા ફાંટા બીજે ક્યાંય જોવા નહી મળે. આને માટે ધર્મ ગુરુઓ જવાબદાર હોય તેમ નથી લાગતુ ?

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhattધર્મ ધૂરંધારો દ્વારા ધર્મનો પ્રચાર થવાને બદલે ધર્મના ભાગલા પડતા જાય છે.
હિન્દુ ધર્મના જેટલા ફાંટા બીજે ક્યાંય જોવા નહી મળે. આને માટે ધર્મ ગુરુઓ જવાબદાર હોય તેમ નથી લાગતુ ?

Facebook | Harshad Brahmbhatt

માણસ કમજોર છે તેથી પોતાથી મોટી કોઇ શક્તિનો આસરો શોધે છે. ધર્મ એટલે નીતિ, ન્યાય, સત્ય પ્રેમ સદાચારપૂર્વક જીવવુ. બહાર કોઇ શક્તિ હોય કે ન હોય માણસ પોતાના કાર્યો માટે પોતે જ જવાબદાર છે. માણસ સારી રીતે જીવે તો પોતે પણ સુખી થાય અને બીજા બધને પણ સુખી કરી શકે.
લાલચ ન હોય, ભય ન હોય તો માણસને ભગવાનની બહુ જરુરત રહેતી નથી. સારી દાનતથી વિવેક પુર્વક જીવનાર સુખી જ થશે

Facebook

અહી મને જલન માતરી સાહેબનો એક શેર યાદ આવ્યો કે... "પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો ." તમે કહ્યુ તે પ્રામાણે કે તેજસ્વિતા તપ વગર નથી મળતી..પણ…

Friday, April 9, 2010

દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.

ભારતની ધરતી પર જ અનેક ઉપયોગી વિચાર ધારા ફાલીફૂલી છે.

આ પ્રવાહોમંથી જ અનેક અનિષ્ટો પેદા થયા અને તેની સામે અવાજ

પણ સમાંયંતરે ઊઠતા સંસારમાં નવી દિશા મળતી રહી.કોઈ શક્તિ

દ્વારા સંચાલન એતો જગ જાહેર વાત છે .

જીવન સારી રીતે જીવવા જે યોગ્ય અને સૌના હિતમાં હોય એ જ

શ્રેષ્ઠ.પુરાણો શાસ્ત્રો ખરાંખોટાં સાબિત કરવાથી પરમ શક્તિને

ના કોઈ માપી શકે.

રમેશ પટેલ(આકાશદીપ)

જેમ “જન્મ અને મૃત્યુ” એક બીજાથી વિરૂદ્ધ છે.
તેમજ “હાસ્ય અને રૂદ્દન” પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
વળી “પહેલાં અને પછી” એ પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
જો આમ જ હોય તો માનવી જન્મ્યા પછી તરત જ રડે છે.
તો મરતાં પહેલાં હસતો કેમ નથી ?

Facebook

જેમ “જન્મ અને મૃત્યુ” એક બીજાથી વિરૂદ્ધ છે.
તેમજ “હાસ્ય અને રૂદ્દન” પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
વળી “પહેલાં અને પછી” એ પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
જો આમ જ હોય તો માનવી જન્મ્યા પછી તરત જ રડે છે.
તો મરતાં પહેલાં હસતો કેમ નથી ?

Thursday, April 8, 2010

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhattમાનવીને તેનું જીવન માત્ર એક જ વાર મળે છે – તો તેણે તેની જીન્દગી એવી રીતે જીવવી જોઈએ કે તે મરતાં મરતાં સંતોષપુર્વક કહી શકે કે ‘મેં મારું સમગ્ર જીવન ઉદાત્તમાં ઉદાત્ત ધ્યેય પાછળ ખર્ચ્યું છે – અને તે છે સમસ્ત માનવજાતની મુક્તી’
જો આપણે પ્રમાણભાનની, સંબંધતાની અને પ્રાથમિકતાની પ્રજ્ઞાનો ઉપયોગ કરીશું તો દેશને ગેરમાર્ગે દોરતા અને પ્રજાને ભ્રમિત કરતા તત્વોથી બચાવી શકીશું અને દેશને પુનઃ ગૌરવને પંથે લઈ જઈ શકીશું.

Facebook | Umesh Brahmbhatt

જો આપણે પ્રમાણભાનની, સંબંધતાની અને પ્રાથમિકતાની પ્રજ્ઞાનો ઉપયોગ કરીશું તો દેશને ગેરમાર્ગે દોરતા અને પ્રજાને ભ્રમિત કરતા તત્વોથી બચાવી શકીશું અને દેશને પુનઃ ગૌરવને પંથે લઈ જઈ શકીશું.
ટીપુ સુલતાન કહેતો હતો કે “બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે”
ટીપુ સુલતાન કહેતો હતો કે “બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે”..

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhattટીપુ સુલતાન કહેતો હતો કે “બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે”..
આપના આ લેખમાં ભૌતિકવાદ,ઈશ્વરવાદ અને આધ્યાત્મવાદની સારી માહિતી છે..
ઘણીવાર વીચાર આવે છે, એ કયું પરીબળ હશે જે માણસને હોમ-હવન, પુજા-પાઠ, વ્રત-ઉપવાસ જેવાં કર્મકાંડો તરફ દોરી જાય છે ? અશીક્ષીતોનું તો સમજ્યા પણ ડોક્ટરો, વકીલો, પ્રૉફેસરો, એંજીનીયરો, સાહીત્યકારો અરે ! કેટલાક વીજ્ઞાનીઓ સુધ્ધાં કર્મકાંડો કે ગુરુ-બાબાઓમાં અતુટ શ્રદ્ધા રાખે છે. એનો ખેદ વ્યક્ત કરીએ તો

Facebook

Facebook

Tuesday, April 6, 2010

http://shil1410.blogspot.com/

http://shil1410.blogspot.com/

ગુજબ્લોગ

ગુજબ્લોગ

વિચાર સરીતા

વિચાર સરીતા
કોઈ દીવસ ત્રીજી વ્યક્તી વીશે ના વીચારો, અને ક્યારેય એવુ ના વીચારો કે ત્રીજી વ્યક્તી તમારા વીશે શું વીચારશે. હિતેશ રાઠોડ

દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ,

કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે !!

દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ,

કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે !!

પાંદડું   સૂરજ   આડે  આવે  તો
પરછાય છે,
માણસ, માણસ આડે આવે
તો વીંધાય છે.
પાંદડું   સૂરજ   આડે  આવે  તો
પરછાય છે,
માણસ, માણસ આડે આવે
તો વીંધાય છે.
પાંદડું   સૂરજ   આડે  આવે  તો
પરછાય છે,
માણસ, માણસ આડે આવે
તો વીંધાય છે.

Facebook

Facebook

Sunday, April 4, 2010

suvichar

બે અક્ષરના વિશ્ર્વમાં આપણને રખડાવનાર છે બે અક્ષરનો શબ્દ 'કર્મ', અને એ જ વિશ્ર્વમાં કર્મથી બચાવનાર છે બે અક્ષરનો શબ્દ 'ધર્મ'.

Facebook

Facebook

Shravan April 2010

Click here to view these pictures larger

Friday, April 2, 2010

જાન આપો કે ન આપો, આંચકીને લઈ
જશે,
આવશે હકદાર થઈને, મોત કંઇ માગણ
નથી !

અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી
શકાય ?
બહુ તમન્નાઓ [...]