Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Monday, April 19, 2010

Bookmarks

ભારતીય જયોતિષ અનુસાર ચાતુર્માસ દરમિયાન અગિયારસે ચંદ્રની અગિયાર કળાઓનો પ્રભાવ જીવો પર પડે છે. ચંદ્રનો પ્રભાવ મન-શરીર બધા પર રહેવાથી આ તિથિએ શરીરની અવસ્થા અને મનની ચંચળતા સ્વાભાવિક રૂપે વધી જાય છે. એ કારણે વ્રત-ઉપવાસ દ્વારા શરીરની સંભાળ અને ઇષ્ટ પૂજન દ્વારા મન પર નિયંત્રણ કરવું એ એકાદશીનું વ્રતનું મુખ્ય રહસ્ય છે. આમ પણ વર્ષાઋતુમાં જઠરાગ્નિ મંદ થઇ જાય છે એટલા માટે રોગોની વૃદ્ધિ રોકવા માટે ચતુર્માસ દરમિયાન વ્રતો વધુ આવે છે.

No comments: