જિંદગી એવી ન જીવો કે લોકો "ફરિયાદ" કરે, પણ
એવી રીતે જીવો કે લોકો "ફરી યાદ" કરે, તેના માટે
"ગમેતેવું" ન બોલો પરંતુ "ગમે તેવું" બોલોમાણસ જો લાલચને ઠોકર મારી દે તો તે બાદશાહની જેમ ઊંચું પદ મેળવી શકે. કારણ કે સંતોષ જ માણસનું મસ્તક ઊંચું રાખી શકે છે. .
જિંદગી એવી ન જીવો કે લોકો "ફરિયાદ" કરે, પણ
એવી રીતે જીવો કે લોકો "ફરી યાદ" કરે, તેના માટે
"ગમેતેવું" ન બોલો પરંતુ "ગમે તેવું" બોલો
No comments:
Post a Comment