Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Tuesday, August 30, 2011


મૃગજળમાં જાળ નાખ્યા કરવાથી,
માછલાં ન મળે…
આંસુ વાવવાથી,
મોતી ન ઊગે…
અને
ઝાકળ ભેગી કર્યે,
ઘડા ન ભરાય…

…આવાં અનેક સત્યો સંબંધની
શરૂઆતમાં સમજાતાં હોત તો ?

કાજલ ઓઝા- વૈદ્ય

No comments: