Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Saturday, May 29, 2010

અને ભક્તિનો સૌથી મોટો પ્રેક્ટિકલ ફાયદો એ છે કે તેનાથી માણસ વધુ સક્ષમ બને. કઈ રીતે? જવાબ સાદો છે: માણસને જ્યારે ભક્તિને લીધે એ સમજાય કે જગત હું નથી ચલાવતો, એ તો ઉપરવાળો જ ચલાવે છે. આવું સમજાય ત્યારે માથે ઊંચકેલો દુનિયાનો પેલો નકામો ભાર ખરી પડે છે. અને ભાર ઘટે એટલે હળવાશ લાગે, સ્ફૂર્તિ વધે, ક્ષમતા વધે. આ ખાસ યાદ રાખવું. જો ભક્તિને લીધે કામ કરવાની ક્ષમતા ન વધે તો એ સાચી ભક્તિ નથી.

ઘેર પાછા આવી ગયેલા લોકો - Vinesh Antani, Sunday Bhaskar, Ahmedabad - www.divyabhaskar.co.in

ઘેર પાછા આવી ગયેલા લોકો - Vinesh Antani, Sunday Bhaskar, Ahmedabad - www.divyabhaskar.co.in

બે જણા દિલથી મળે તો... - Two person meet heart - www.divyabhaskar.co.in

બે જણા દિલથી મળે તો... - Two person meet heart - www.divyabhaskar.co.in

જેઠાલાલે મહેતાસરને પણ મુશ્કેલીમાં મુક્યાં - tarak mehta ka ulta chasma - www.divyabhaskar.co.in

જેઠાલાલે મહેતાસરને પણ મુશ્કેલીમાં મુક્યાં - tarak mehta ka ulta chasma - www.divyabhaskar.co.in

Thursday, May 27, 2010

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhattબક્ષીસાહેબ લખે છે,”વર્ષો પહેલા મેં એક નવો ગુજરાતી શબ્દ બનાવ્યો હતો-બેકલતા ! ગુજરાતીઓનો આ અનુભવ ફેલાતો જાય છે.પતિ અને પત્ની હોય,દીકરી પરણી ગઇ હોય,દીકરો અન્યત્ર રહેતો હોય અથવા વિદેશમા હોય,અથવા બંને વિદેશમા રહેતા હોય.રંગી ફોટાઓ જોયા કરવાના,પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રીના ફોન પર વાતો કરતા રહેવાનુ.દસ-અગ્યાર કલાક ઘડિયાળને પાછળ મુકીને,અને ઘરમાં બે જણાએ સાથે સાથે બુઢા થતા જવાનું..આ સ્થિતિ બેકલતાની છે.બે વ્યકિતઓની એકલતા,સાંજ લાંબી ચાલતી હોય એ જિંદગી.સંતાનો એમની સુખની દિશામાં ઉડી ગયા છે એટલે ૫૦૦ ફીટનો ફલેટ,૭૫૦ ફીટનો બની ગયો છે.ધીરે ધીરે સમવયસ્ક મિત્રો,પરિચિતો,સગાઓમાંથી દર વર્ષે બાદબાકી થતી રહે છે.”