
"જે ગયું એ તો ગયું, જે છે તું એનું ધ્યાન કર.
નીકળે છે જે વચન કડવા,એ સૌ ને મ્યાન કર
આ બધું તારૂં છે એવું શાને તુજને લાગતું,
માટીનો તું માટી થાશે,માટીમાં તુજ ધામ કર"
માણસ જો લાલચને ઠોકર મારી દે તો તે બાદશાહની જેમ ઊંચું પદ મેળવી શકે. કારણ કે સંતોષ જ માણસનું મસ્તક ઊંચું રાખી શકે છે. .
No comments:
Post a Comment