Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Monday, April 26, 2010

Google Bookmarks

Google Bookmarksઆપણે બાળકો સાથે સંબંધ સારો, સાચો અને અતૂટ વિશ્વાસનો બાંધવો છે?

આવા સંબંધનું રહસ્ય શું છે ?

એક જ વાક્યમાં કહીએ તો આ છે: બાળકોને સાચી રીતે સમજવાનો સતત પ્રયત્ન.

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhattજે નમી જાય છે તે સૌને ગમી જાય છે એટલે કે જીવન સંગ્રામમાં ઘણા બધા એવા પ્રસંગો-બનાવો અને ઘટનાઓ બનતી હોય છે કે ત્યાં વ્યક્તિ જો થોડું-ઘણું પણ નમી જાય તો તે હારી ગયેલી બાજીને ફરીથી જીતી જાય છે. વ્યક્તિ પોતાના નિર્ણય કે ફેંસલા પર અક્કડ વલણ રાખવાને બદલે જો થોડી નમે છે ત્યારે તે વ્યક્તિ સૌની પ્રિય બની જાય છે. એટલે જ કહેવાય છે કે જે નમે તે સૌને ગમે.

Wednesday, April 21, 2010

જે જેવું વિચારે છે, તેવું જ...

જે જેવું વિચારે છે, તેવું જ...

માનસિક શાંતિ જોઈએ તો ક્રોધને દૂર કરો

માનસિક શાંતિ જોઈએ તો ક્રોધને દૂર કરો
આપણી જિંદગીમાં ક્રોધ એટલી સરળતાથી આપણા પર હાવી થઇ જાય છે કે આપણએ કંઇ સમજી જ નથી શકતા અને મુશ્કેલીઓને આમંત્રણ આપી બેસીએ છીએ. ક્રોધ પર એકવાર નિયંત્રણ કરતા શીખી લો, પછી જીવન કેટલું સરળ અને શાંતિદાયક બની જશે તેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય!

Share on MySpace

Share on MySpace

ઉત્સવ માણસને દરેક સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે. સહુની સાથે સહુની ઇચ્છાને ધ્યાનમાં રાખીને જીવવું કોઇ પડકારથી કમ નથી, પણ ઉત્સવની વૃત્તિ આવા અનેક પડકારોને સરળ બનાવી દે છે.